સદ્ગગુરુ અને માનસ પણ ચતુર્ભુજ: મોરારિબાપુ
કથાનો ભાવાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પદાર્થ હોય છે. પણ આ બધા અર્થો વચ્ચે મૂળમાં જે થયું એ ટકવું જોઈએ.
કથાનો ભાવાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પદાર્થ હોય છે. પણ આ બધા અર્થો વચ્ચે મૂળમાં જે થયું એ ટકવું જોઈએ.
બાપુએ પોતાના જીવનમાં પાઘડી,પાવડી , તાબંડી,તાવડી અને નાવડીની ભાવસભર વાત પ્રસ્તુત કરી