અંકલેશ્વર : જગન્નાથ મંદિર ખાતેથી 24મી રથયાત્રાનું ધર્મભીનું આયોજન, સ્વયં ભગવાન ભક્તોનાં દ્વારે પહોંચીને દર્શન આપશે
જગતના નાથની રથયાત્રાનો થનગનાટ અંકલેશ્વરમાં 24મી રથયાત્રાનું ભવ્ય આયોજન સ્વયં ભગવાન ભક્તોનાં દ્વારે પહોંચીને દર્શન આપશે ભજન મંડળી,સંતો…
જગતના નાથની રથયાત્રાનો થનગનાટ અંકલેશ્વરમાં 24મી રથયાત્રાનું ભવ્ય આયોજન સ્વયં ભગવાન ભક્તોનાં દ્વારે પહોંચીને દર્શન આપશે ભજન મંડળી,સંતો…
ભરૂચમાં નિકળશે રથયાત્રા અષાઢીબીજના રોજ રથયાત્રાનું આયોજન ઇસ્કોન પરિવાર દ્વારા યોજાશે રથયાત્રા તૈયારીઓને અપાય રહ્યો છે આખરી ઓપ…
અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન…
250 વર્ષથી સમસ્ત ભોઈ પંચ દ્વારા યોજાતી રથયાત્રા ફુરજા વિસ્તારમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી ઢોલ શરણાઈના સુરો વચ્ચે…
ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે પ્રથમ વખત થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને રથયાત્રાનારૂટ પર નજર…
ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન…
આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે.
ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.