ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન, ભાવનગરમાં પૂજા વિધિ અને ધ્વજારોહણ કરાયું.
છેલ્લા 38 વર્ષથી પરંપરાગત રથયાત્રાનું આયોજન ભગવાનની પૂજા વિધિ-ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો રથયાત્રા સમિતિના સભ્યો-શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા દર વર્ષે…
છેલ્લા 38 વર્ષથી પરંપરાગત રથયાત્રાનું આયોજન ભગવાનની પૂજા વિધિ-ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો રથયાત્રા સમિતિના સભ્યો-શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા દર વર્ષે…
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
રથયાત્રા દરમ્યાન કાયદો આને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે એ માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી…
અમદાવાદમા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ત્યારે પોલીસ દ્વાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અત્યારથી જ કમરકસી છે.
વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી આજરોજ બહગવાન જગન્નાથની 20મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કર્યા
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો…
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસંત અને રજબ હતાં એકબીજાના હતાં મિત્રો, કોમી એકતા માટે બંને મિત્રોએ આપ્યાં હતાં પ્રાણ.