અંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું
આગામી 1લી જૂનના રોજ ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે
આગામી 1લી જૂનના રોજ ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે
ચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં…
રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે વિચાર વિમર્શ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા.
1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના કાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા લાખો ભાવિકો સાથે નીકળશે,