ખેડા : વડતાલ ધામે યોજાયેલ રવિસભામાં પક્ષીઓ માટે 5 હજાર પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાયું…
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવતાં પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી…
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવતાં પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી…