પતંજલિ એડ કેસ: સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણની માફી નકારી કાઢી
સુપ્રીમ કોર્ટે બુધવારે યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટને સ્વીકારવાનો ઇનકાર…
સુપ્રીમ કોર્ટે બુધવારે યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટને સ્વીકારવાનો ઇનકાર…
યૌન બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને આજે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે.
નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિને કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એડવોકેટ જયા સુકિને ગુરુવારે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર બનેલા અશોક સ્તંભનું સોમવારે ઉદ્ધાટન કર્યા બાદથી રાષ્ટ્રીય પ્રતીક અશોક…
ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી દેવામા આવી છે.
પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી.
ગુજરાત હાઇકોર્ટ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને કનેક્શન કાપી નાખવાનો હુકમ કર્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોમાં મળેલી હાર બાદ રવિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ગાંધી પરિવારના નેતૃત્વમાંથી…
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રચાર ચાલી રહ્યો છે. તમામ પક્ષો આ ચૂંટણીમાં પોતાની પકડ મજબૂત…