લાખો શ્રદ્ધાળુઓ આવે છે તે સ્થળ ખાનગી કેવી રીતે હોઈ શકે? બાંકે બિહારી મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટનો તીખો પ્રશ્ન
શ્રી બાંકે બિહારી જી મંદિર એક ખાનગી ધાર્મિક સંસ્થા છે. આ વટહુકમ દ્વારા, સરકાર પરોક્ષ રીતે મંદિરને નિયંત્રિત…
શ્રી બાંકે બિહારી જી મંદિર એક ખાનગી ધાર્મિક સંસ્થા છે. આ વટહુકમ દ્વારા, સરકાર પરોક્ષ રીતે મંદિરને નિયંત્રિત…
18મી જુલાઈથી વધુ માસ શરૂ થયો છે. જે 17મી ઓગસ્ટ સુધી રહેશે. હિન્દુ કેલેન્ડરનો આ અધિક માસ અક્ષય…
હિન્દુ પૌરાણિક માન્ય અનુસાર પતિના દીર્ધ આયુષ્ય માટે પત્નીઓ દ્વારા વડ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે
ભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે.
નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે.
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેટિચાંદના પવિત્ર દિવસે ઝૂલેલાલ મંદિરે મહાઆરતી, પ્રસાદ વિતરણ, બાઇક રેલી, બાળકોને યજ્ઞોપવીત, સિંધી લાડા, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા…
આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તોએ…
પંચાંગ અનુસાર ચૈત્ર માસની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલથી શરૂ થશે અને…