ભરૂચ: પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાની ઘરવાપસી, આજે કમલમમાં ફરી એકવાર કેસરીયો ધારણ કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘર વાપસી કરી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘર વાપસી કરી…
અંકલેશ્વરની આભૂષણ રેસિડેન્સી ખાતે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા અને યુક્રેન ફરી એકવાર યુદ્ધની વચ્ચે વાતચીત કરશે.
ભારતીય લશ્કરમાં કાર્ય કરવું તે સન્માનની વાત છે. ગુજરાતીઓ ભારતીય લશ્કરમાં ખૂબ ઓછા છે તેવાં સમયે ભાવનગરના તળાજા…
ખેડૂતોના આંદોલનને રદ કર્યા બાદ આજે (શનિવારે) ખેડૂતો ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા છે.