વડોદરા : સાળંગપુર હનુમાનજી પ્રતિમાના ભીંતચિત્રોનો વિવાદ, વૈદિક રીતે ઉગ્ર આંદોલનની સંત સમુદાયની ચીમકી…!
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.