સોમનાથ :સુત્રાપાડાના પ્રાચીતીર્થ ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટી પડયાં, પીપળાના વૃક્ષનું છે મહાત્મય
શ્રાધ્ધ પક્ષના અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે પિતૃતર્પણ માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી…
શ્રાધ્ધ પક્ષના અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે પિતૃતર્પણ માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી…
શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું