ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાનું કરાયું વિતરણ
ભરૂચ સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજરોજ વિના મૂલ્ય ચકલીના માળાનું વિતરણ શક્તિનાથ ખાતે કરવામાં આવ્યું હતું
ભરૂચ સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજરોજ વિના મૂલ્ય ચકલીના માળાનું વિતરણ શક્તિનાથ ખાતે કરવામાં આવ્યું હતું
પક્ષીને આશરો મળે અને તેની આંતરડી ઠરે અને લુપ્ત થતું પક્ષી ચકલી બચે તે હેતુ મુખ્ય રહ્યો છે