સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના શિલ્પકારની અયોધ્યામાં કલાકારી, પથ્થરમાંથી બનાવી રામ દરબારની અદભૂત પ્રતિકૃતિ…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં…
