ભરૂચ : શ્રવણ વિદ્યાધામ શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાય…
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં આવેલ શ્રવણ વિદ્યાધામ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાવામાં આવી હતી.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં આવેલ શ્રવણ વિદ્યાધામ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાવામાં આવી હતી.