ભરૂચ : તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરાય, સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરાયું…
તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણી અમાસના શુભ દિવસે સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણી અમાસના શુભ દિવસે સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ ના અંતિમ સોમવારે ભક્તો હરિહર ની પાવન ભૂમિ સોમનાથમાં આરાધ્ય દેવ સોમનાથ ના દર્શન પૂજન અર્ચન માટે…
જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ સંવેદનાથી કાર્યરત છે,
વલસાડના પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં માસના પહેલા દિવસથી…
પવિત્ર શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગનાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. 12 મુખ્ય જ્યોતિર્લિંગમાં ભીમાશંકરનું છઠ્ઠુ સ્થાન છે. આ જ્યોતિર્લિંગ…
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં…
પવિત્ર શ્રાવણ મહિનાની શરુઆત થઈ ગઈ છે. પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાવડયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ગોધરા શહેરના…
“હરહર મહાદેવ,બમબમ ભોલે” ના નાદ થી પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું… શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવા ભાવિકોમાં અનેરું…
“હરહર મહાદેવ,બમબમ ભોલે” ના નાદ થી પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું… શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવા ભાવિકોમાં અનેરું…