ભરૂચ: નર્મદામૈયા બ્રિજ પરથી પૂરઝડપે પસાર થયેલ ખાનગી બસ ચાલકની પોલીસે કરી ધરપકડ
બ્રિજ ઉપરથી પુરઝડપે પસાર થયેલ ખાનગી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તેને ગણતરીના દિવસોમાં ઝડપી…
બ્રિજ ઉપરથી પુરઝડપે પસાર થયેલ ખાનગી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તેને ગણતરીના દિવસોમાં ઝડપી…
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયાબ્રિજ પર 40 કી.મી.પ્રતિકલાકથી વધારેની ઝડપે વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે.