દ્વારકા : વરવાળામાં 100 બેડની હોસ્પિટલનું શંકરાચાર્યજી દ્વારા લોકાર્પણ,મોરારી બાપુએ આરોગ્ય ક્ષેત્ર માટે 11 લાખનું અનુદાન જાહેર કર્યું
દ્વારકાના વરવાળામાં 100 બેડની હોસ્પિટલનું શંકરાચાર્યજી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરારી બાપુએ 11 લાખનું અનુદાન…
