ભરૂચ : નુપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વાગરા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા સામે ભરૂચ જીલ્લામાં પણ રોષ…
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા સામે ભરૂચ જીલ્લામાં પણ રોષ…
લઘુમતી સમાજ વિરૂધ્ધ કરાયેલી ટીપ્પણીઓના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.