સુરત : નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ,શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટે ભગીરથ કાર્ય ઉપાડ્યું
શિક્ષકો શાળામાં ભણાવવાની સાથે-સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ શ્રમજીવી પરિવારના લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવા માટે…
