સુરત : પુણાગામમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો સ્થાનિક રહીશોનો વિરોધ,સોસાયટીના પ્રમુખો દ્વારા ધરણા પ્રદર્શન
સુરતના પુણાગામમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે,અને આ કામગીરી સામે…
સુરતના પુણાગામમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે,અને આ કામગીરી સામે…
ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી અનાજમાં નાંખવાનું પાઉચ મળી આવતા અફરાતફરી મચી…
વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં…
ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા…
સુરતના અતિ ચર્ચિત ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે.
સુરતના સચિન જીઆઇડીસીમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર કામદારો દબાયા હતા. ઘટનાની જાણ થતાં…
સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની…
બાળકી દુકાનમાં પ્રવેશી કાઉન્ટર ઉપર મુકેલી બેગમાંથી રૂપિયા 52.450 લઇ મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી.
અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે.
30 ટકા ઉપરાંત ઘણા પંચીગ કરીને સફાઇ કામદારો જતા રહેતા હોવાથી સફાઇની કામગીરી ઉપર અસર થઇ રહી છે.