કેરળના મલપ્પુરમમાં દુર્ઘટના,ટૂરિસ્ટ બોટ પલટી જતા 21 લોકોના મોત, PM મોદીએ જાહેર કરી સહાય
સ્થાનિકોનાજણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતાં. જેના કારણે આવી ઘટના બની છે.
સ્થાનિકોનાજણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતાં. જેના કારણે આવી ઘટના બની છે.
બ્રાઝિલના એક તળાવમાં બોટિંગની મજા માણી રહેલા કેટલાક લોકો સાથે એક અકસ્માત સર્જાયો હતો. આમાં સાત લોકોના મોત…