નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા
ચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,
ચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,
આગ્રા: તે ભારતનું પ્રખ્યાત પર્યટન સ્થળ માનવામાં આવે છે. તાજમહેલ સિવાય પણ આગ્રાના કિલ્લા જેવી ઘણી ઐતિહાસિક ઈમારતો…
વિશ્વભરમાં કોવિડ-19 સંક્રમણના કેસો ફરી વધવા લાગ્યા, ઘણા દેશોએ તેના ફેલાવાને રોકવા માટે મુસાફરી પ્રતિબંધો અને આરોગ્ય પ્રોટોકોલ…
ગુજરાતમાં ફેલાયેલાં કોરોનાના વાયરસે ખાનગી બસોના સંચાલકોની હવા કાઢી નાંખી છે. બંધ બસોનો પણ ટેકસ વસુલાતો હોવાથી ટ્રાવેલ્સ…
ગુજરાતમાં લોકડાઉન બાદથી ટ્રાવેલ્સના વ્યવસાયકારોની પનોતી બેઠી હોય તેમ લાગી રહયું છે. બસો ચાલતી ન હોવા છતાં સરકાર…
રાજયની પ્રખ્યાત પટેલ ટ્રાવેલ્સે તેની બસો વેચવા કાઢી છે ત્યારે ટ્રાવેલ્સનો વ્યવસાય કયાં દોરમાંથી પસાર થઇ રહયો છે…