જુનાગઢ : પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ઉમાધામનો 14મો પાટોત્સવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
ઉમાધામનો 14મા પાટોત્સવનું ભવ્ય આયોજન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત PM મોદી પણ વર્ચ્યુઅલ જોડાયા
ઉમાધામનો 14મા પાટોત્સવનું ભવ્ય આયોજન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત PM મોદી પણ વર્ચ્યુઅલ જોડાયા
પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો હતો.