સુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..!
વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
રેફરલ હોસ્પિટલમાં વેક્સીન માટે લોકોની લાંબી કતારો, કોરોના ગાઇડલાઇનના લીરે લીરા ઉડતા નજરે પડ્યાં.
ત્રણ દિવસ બાદ રાજ્યમાં આજે ફરી કોરોના વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજ માટે રાજ્ય સરકારે અમદાવાદને…
રાજ્યમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી, સરકાર પાસે કોરોનાની રસીનો પૂરતો જથ્થો જ નથી..!
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી…
કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન ઉપર ભાર મૂકતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલે પોતાના એમ.પી.…
18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.
ધાણેટી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્યમંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં વેક્સિન ઉત્સવ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી સ્થિત સીટી કેર હોસ્પિટલ ખાતે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ સરકાર વિરુદ્ધ વિપક્ષ રસ્તા પર ઉતરી છે. કોવિડ કિટ કૌભાંડ મામલે અકાલી દળ અને…