ICMRએ કહ્યું – કોરોનથી મૃત્યુ રોકવા વેક્સિનનો પ્રથમ ડોઝ 96.6% અને બીજો ડોઝ 97.5% અસરકારક
છેલ્લા 24 કલાકમાં દેશમાં 43 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી લગભગ 32 હજાર કેસ કેરળ રાજ્યના…
છેલ્લા 24 કલાકમાં દેશમાં 43 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી લગભગ 32 હજાર કેસ કેરળ રાજ્યના…
અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો આજરોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ મંડાવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો.આ…
વેક્સીનની પ્રથમ બેચ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજરોજ રિલીઝ કરી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ રહ્યા હાજર
અમદાવાદ શહેરમાં આજે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. આજે પ્રથમ ડોઝ લેનારા નાગરિકોને વેક્સિન નહીં મળે. કોવિશિલ્ડ…
15 ઓગસ્ટ સુધી વેપારીઓને ફરજિયાત રસીકરણ, રવિવારે વેપારી, કોમર્શિયલ એકમોને જ રસી આપશે.
વલસાડ જિલ્લામાં ગત રવિવારે યોજાયેલા સ્પેશિયલ રસીકરણ કેમ્પમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના ૧૦પ૬૭ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તમામ લોકોને વેક્સિન, મફત વેક્સિન પરિકલ્પનાને સાર્થક કરવાના હેતુ.
નોવેલ કોરોના વાયરસ કે, જેને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતરોજ સાંજે 5 વાગ્યે દેશને સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે, હવે કેન્દ્ર સરકાર…
દેશમાં કોરોનાની મહામારી ચાઇ રહી છે ત્યારે હવે ગુજરાતનાં ઘર આંગણે એશિયાની સૌથી મોટી ઓદ્યગિક વસાહત અંકલેશ્વરમાં ભારત…