ભરૂચ: અંકલેશ્વરમાં ભાજપના યુવા મોરચાએ 100 કા દમની માનવ સાંકળ રચી કરી ઉજવણી
દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી.
દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતે કરાયેલી ઉજવણીમાં મોદીનો મુખોટો પહેરી આવેલાં કાર્યકરોએ આર્કષણ જમાવ્યું હતું...
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....
વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા આરોગ્ય કર્મચારીઓને સંગીતની સુરાવલીઓ સાથે અનોખુ સન્માન…
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરના હસ્તે આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયાં..