અમરેલી : વાવેરા ગામે 3 લોકો પર જીવલેણ હુમલો કરનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત…
રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત…
રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત…
વન વિભાગ વિફરેલી સિંહણને ટ્રાંગ્યુલાઈજ કરી બેભાન કરે તે પહેલા જ સિંહણે ત્રીજો હુમલો કર્યો