ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના વતન થરાદ આવી પહોચ્યા, કુળદેવી માતાના દર્શન કર્યા..
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવી પહોંચ્યા હતા.
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવી પહોંચ્યા હતા.