યમુનોત્રી નેશનલ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો : ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓની બસ ઊંડી ખીણમાં ખાબકી 25 લોકોના મોત
બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે.
બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે.