ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ સાધક બહેનો દ્વારા 365 દિવસ 110 સ્થળોએ આપવામાં આવતી નિઃશુલ્ક યોગની તાલીમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોગની નિઃશુક્લ કામગીરી કરવામાં આવી રહી છે.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોગની નિઃશુક્લ કામગીરી કરવામાં આવી રહી છે.…
યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલસિંહ રાજપૂતે “કરો યોગ-રહો નિરોગ”નું સૂત્ર આપી બહેનોને યોગ ટીચર બનવા આહવાન કર્યુ