તોડકાંડમાં યુવરાજસિંહની ધરપકડ: મેરેથોન પુછપરછ બાદ યુવરાજસિંહની પોલીસે કરી ધરપકડ, 1 કરોડની ખંડણીનો ગુનો દાખલ
યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.
યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.
યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.