ભરૂચ: સાયકલવીરોએ દાંડી સુધીની 115 કી.મી.ની યાત્રા કરી મહાત્મા ગાંધીને અનોખી રીતે પાઠવી શ્રધ્ધાંજલી
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા