ગુજરાત જૂનાગઢ : આંબામાં મધિયો રોગથી કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા,ખેડૂતોમાં ચિંતા જૂનાગઢ પંથકમાં આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. આંબામાં મધિયો રોગનાકારણે ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા છે. By Connect Gujarat Desk 20 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn