ગુજરાત ભરૂચ: અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ જશુ ચૌધરીની નિમણૂક,AGMમાં સોંપાશે સત્તાવાર ચાર્જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ પદ માટેનું નામ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું By Connect Gujarat 19 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn