અમદાવાદ પીએમ મોદીના પ્રવાસને લઈ અમદાવાદમાં 5 રૂટ બંધ,વાહન વ્યવહારને થશે અસર પીએમ મોદી આજથી ગુજરાત ના 2 દિવસ ના પ્રવાસે છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટ લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. By Connect Gujarat 29 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn