ભરૂચ: આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરેથી નિકળશે ભવ્ય રથયાત્રા
રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ, લીંક રોડ થઈ શકતીનાથ ખાતે પહોંચશે જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રભુ નીજ મંદિરે પરત ફરશે જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે