અમરેલી : ખુલ્લા બજારની હરાજીમાં ઓછા ભાવો મળતા મગફળી વેંચવા આવતા ખેડૂતો હતાશ, ખોટ ખાઈને મગફળી વેચવાની મજબૂરી..!
ખેડૂતોને ટેકાના ભાવે 1452 જેવા ભાવ સરકારે રાખ્યા છે, જ્યારે ખુલ્લા બજારની જાહેર હરરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે.
/connect-gujarat/media/media_files/2026/02/24/amreli-apmc-2026-02-24-15-51-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/23/amreli-apmc-2025-11-23-12-50-38.jpg)