દાહોદ : અંગદાન મહાદાન જન અભિયાન અંતર્ગત રાબડાલ પોલીસ મથકના પોલીસકર્મીઓએ સંકલ્પ પત્ર ભર્યા...
માનવજાતની જીંદગી બચાવવામાં મદદરૂપ થવા અને માનવજાતને અંગદાન તેમજ દેહદાન થકી અમુલ્ય જીવન આપવા માટે ગુજરાતમાં દિલીપ દાદા દેશમુખ દ્વારા મહા અભિયાન ઉપાડવામાં આવ્યું છે.
/connect-gujarat/media/media_files/gm5f0zkQYxKiM5nVPuiG.jpeg)
/connect-gujarat/media/post_banners/a0fcee2a06390874f9cadecc883e8a4ae46b1526568c675615f61283cbd6a610.jpg)