અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત ગોષ્ઠિ-વાર્તાલાપ યોજાયો
રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન ગોષ્ઠિ-વાર્તાલાપનું આયોજન કરાયું હતું જેમાં અંગદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન ગોષ્ઠિ-વાર્તાલાપનું આયોજન કરાયું હતું જેમાં અંગદાન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચજિલ્લાનાઝઘડીયાખાતેવિશ્વ આદિવાસી દિવસનિમિત્તેક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે અનાવરણકરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝઘડીયાAPMC ખાતેથી બેન્ડવાજાના તાલે રેલી નીકળી ઝઘડીયા ચાર રસ્તા નજીક બિરસા મુંડા પ્રતિમા પાસે પહોચી હતી. ત્યારબાદ આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા તેમજ ભગવાન બિરસા મુંડા યુવા સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.