ભરૂચ અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં રખડતાં ઢોરથી સ્થાનિકો ત્રાહિમામ, જુઓ હાઉસિંગ એસો.ના પ્રમુખે શું કહ્યું..! રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે. તેમજ આખલા યુદ્ધમાં વાહનોને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. By Connect Gujarat 16 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn