અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર
ખરોડ - બાકરોલ રોડ પર મસ્જિદ નજીક ખુલ્લા પટમાં ખેતરમાં ઝાડ પાસે મૃતદેહ પડ્યો હતો.ડી કમ્પોઝ હાલતમાં મળેલા મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની....
ખરોડ - બાકરોલ રોડ પર મસ્જિદ નજીક ખુલ્લા પટમાં ખેતરમાં ઝાડ પાસે મૃતદેહ પડ્યો હતો.ડી કમ્પોઝ હાલતમાં મળેલા મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની....
મૃતદેહ મળી આવનાર મહિલા મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં રહેતી 29 વર્ષીય મનીષાબેન કલ્પેશભાઇ વાળા હોવાનું બહાર આવ્યું મોત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
હસ્તી તળાવ રોડની બાજુમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે યુવાનનું લુ લાગવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે