“મિત્રના લગ્નમાં ભરૂચ જાવ છું” કહીને નીકળેલી અંકલેશ્વરની મહિલા તબીબનો મૃતદેહ નદી કિનારેથી મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...
મૃતદેહ મળી આવનાર મહિલા મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં રહેતી 29 વર્ષીય મનીષાબેન કલ્પેશભાઇ વાળા હોવાનું બહાર આવ્યું મોત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી