સ્પોર્ટ્સઅંકલેશ્વર: તારીખ 8 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે, હજારો દોડવીરો લેશે ભાગ ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn