અંકલેશ્વર: ઘરકંકાસમાં પતિએ એપાર્ટમેન્ટના 7માં માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત, CCTV ફૂટેજ બહાર આવ્યા !
ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
/connect-gujarat/media/media_files/2025/08/30/suicide-2025-08-30-16-35-34.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/12/nMdVm7Z92VJCbp3gZp8y.jpeg)