ભરૂચભરૂચ: અંકલેશ્વરથી વાલિયાને જોડતો માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન, જુઓ મોતના "સળિયા" અંકલેશ્વરથી વાલિયાને જોડતો માર્ગ જોખમી, માર્ગની બાજુમાં ચાલતી કામગીરી મંદ ગતિએ. By Connect Gujarat 02 Jul 2021 16:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn