ભરૂચ : રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત વાર્ષિકોત્સવ યોજાયો, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી
સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.