ક્યારે છે દેવશયની એકાદશી? શું છે મહત્વ જાણો
અષાઢ મહિનામાં આવતી દેવશયની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવશયની એકાદશી દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ વખતે દેવશયની એકાદશી 17મી જુલાઈએ છે.