Home > ayodhya news
You Searched For "Ayodhya News"
આયોધ્યા: રામમંદિરમાં ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો
24 Jan 2024 9:42 AM GMTરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા
અયોધ્યા: 492 વર્ષ પછી 21 કિલો ચાંદીના હિંચકા પર બિરાજમાન થયા રામલલા, ભક્તો દર્શન કરવા પહોંચ્યા
17 Aug 2021 12:02 PM GMTરામનગરી અયોધ્યામાં 492 વર્ષોના લાંબા ગાળા પછી હવે રામલલાને તેમની મૂળભૂત સુવિધા ટ્રસ્ટ આપી રહ્યું છે.90ના દશકમાં ટેન્ટમાં રહેતા ભગવાન રામલલાને લગભગ 28...
મહીસાગર : અયોધ્યા રામજી મંદિરના નિર્માણ માટે પટણાના ભેજાબાજોએ બનાવી ફેક વેબસાઇટ, જુઓ પછી શું થયું..!
4 Aug 2021 10:57 AM GMTશ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત રામજી મંદિરના નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબસાઇટ બનાવી દાતાઓ પાસેથી લાખોની ઓનલાઇન ઠગાઇ કરી હોવાનો...
અયોધ્યા મુદ્દે PM મોદીએ કરી હાઇલેવલ બેઠક, નિહાળ્યું અયોધ્યાનું વિકાસ મોડલ
26 Jun 2021 12:31 PM GMTઅયોધ્યામાં વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટને લઈને વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ હતી. દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા વિચારણા ચાલી. જેમા વડાપ્રધાન સામે...
મુંબઈ : મનસે અધ્યક્ષ રાજ ઠાકરે રામનગરી અયોધ્યા જશે, જાણો શું છે કારણ
2 Feb 2021 12:33 PM GMTમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ જાહેરાત કરી છે કે તેઓ માર્ચના પહેલા અઠવાડિયામાં અયોધ્યાની મુલાકાતે જશે. આ ઘોષણા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા...
અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણની તૈયારીઓ શરૂ, જુઓ શું છે વિહિપનું આયોજન
2 Jan 2021 11:38 AM GMTરામ જન્મભુમિ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશના 64 કરોડ હીંદુ સમાજના લોકોનો સંપર્ક કરીને મંદિર નિર્માણ માટે પૈસા...
ભૂમિપૂજન પછી, પીએમ મોદીએ કહ્યું- કરોડો લોકોની સામુહિક શક્તિનું પ્રતીક બનશે રામ મંદિર
5 Aug 2020 12:48 PM GMTવર્ષોના વનવાસ બાદ રામમંદિરના નિર્માણની આધારશિલા મૂકવામાં આવી. આજના આ ઐતિહાસિક દિવસે વડાપ્રધાન મોદીએ મહાનુભાવોની સાક્ષીમાં રામ મંદિરના નિર્માણ માટે...