ગુજરાતદાહોદ : લગ્નના વરઘોડામાં DJના કંપનથી છંછેડાયેલી મધમાખીઓએ 22થી વધુ લોકોને ડંખ માર્યા... વરમખેડા ગામે લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડામાં ડીજેના કંપનથી ભડકી ઊડેલી મધમાખીઓના ઝુંડે જાનૈયાઓ પર હુમલો કરી 22થી વધુ લોકોને ડંખ માર્યા હતા. By Connect Gujarat 12 Mar 2023 12:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn