અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું "રાજનીતિની વાત આશ્રમ બહાર કરીશું"
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રે બન્ને મુખ્યમંત્રીઓએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
/connect-gujarat/media/post_banners/511e2faedbd11178e60181af85f1a2b29118ad5177c6f34e894f41ca3f58d555.jpg)
/connect-gujarat/media/post_banners/b206df084c5d000f32650904fccbc79add1954e738bbb4d50fd5de764f1f6fb3.jpg)