દેશસંજય મલ્હોત્રા બનશે RBIના ગરવર્નર, 11 ડિસેમ્બરથી ગવર્નરનું પદ સંભાળશે સંજય મલ્હોત્રા RBIના 26મા ગવર્નર હશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે.. By Connect Gujarat Desk 09 Dec 2024 20:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn