ભરૂચ: શિક્ષણ વિભાગ દ્વારા રખડતા શ્વાનોની સંખ્યા અંગે શાળાઓને પરિપત્ર મોકલાયો, વિવાદ થતા નવી સૂચના અપાય
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શ્વાનોના સર્વે અંગે શાળાઓને કરાયેલ પરિપત્રના કારણે વિવાદ ઉભો થતા શિક્ષણ વિભાગે નવો પરિપત્ર કરવાની ફરજ પડી
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શ્વાનોના સર્વે અંગે શાળાઓને કરાયેલ પરિપત્રના કારણે વિવાદ ઉભો થતા શિક્ષણ વિભાગે નવો પરિપત્ર કરવાની ફરજ પડી